પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહાવીર જયંતી પર ભગવાન મહાવીરના ઉમદા ઉપદેશોને યાદ કર્યા
Posted On:
04 APR 2023 10:09AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાવીર જયંતી પર ભગવાન મહાવીરને નમન કરતા કહ્યું કે ભગવાન મહાવીરે શાંતિપૂર્ણ, સુમેળભર્યા અને સમૃદ્ધ સમાજના નિર્માણનો માર્ગ બતાવ્યો.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"આજનો દિવસ એક ખાસ દિવસ છે, જ્યારે આપણે ભગવાન મહાવીરના ઉમદા ઉપદેશોને યાદ કરીએ છીએ. તેમણે એક શાંતિપૂર્ણ, સુમેળભર્યા અને સમૃદ્ધ સમાજના નિર્માણનો માર્ગ બતાવ્યો હતો. તેમનાથી પ્રેરિત થઈને, આપણે હંમેશા બીજાની સેવા કરીએ અને ગરીબ અને દલિત લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવીએ."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1913519)
Visitor Counter : 243
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam