પ્રધાનમંત્રીનું કાર્યાલય
ST સંગમમ ગુજરાત અને તમિલનાડુ વચ્ચેના સદીઓ જૂના બંધનને મજબૂત કરી રહ્યું છે: પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
26 MAR 2023 10:49AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તમિલનાડુ અને સૌરાષ્ટ્ર સંગમમ (ST સંગમમ) ગુજરાત અને તમિલનાડુ વચ્ચે સદીઓ પહેલા ઉદભવેલા બંધનને મજબૂત કરી રહ્યું છે.
કેન્દ્રીય રેલવે અને કાપડ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોશે એક ટ્વીટમાં માહિતી આપી હતી કે તેઓ તમિલનાડુના સેલમમાં રોડ શો દરમિયાન રાજ્ય મંત્રી (ગુજરાત સરકાર) શ્રી જગદીશ વિશ્વકર્મા સાથે સૌરાષ્ટ્ર અને તમિલ સંગમનો સંકેત સમાન દાંડિયાના પ્રદર્શનના સાક્ષી બન્યા હતા.
જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"#STSangamam ગુજરાત અને તમિલનાડુ વચ્ચે સદીઓ પહેલા ઉદ્ભવેલા બંધનને મજબૂત કરી રહ્યું છે."
GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1910890)
आगंतुक पटल : 258
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam