પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નાનકશાહી સમ્મત 555ની શરૂઆત પર શીખ સમુદાયને શુભેચ્છા પાઠવી

Posted On: 14 MAR 2023 8:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાનકશાહી સમ્મત 555ના પ્રારંભ પર વિશ્વભરના શીખ સમુદાયને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

નાનકશાહી સમ્મત 555ની શરૂઆત થતાં જ વિશ્વભરના શીખ સમુદાયને શુભેચ્છાઓ. આવનારું વર્ષ સુખ, અદ્ભુત સ્વાસ્થ્ય અને સમૃદ્ધિથી ભરેલું રહે.”

YP/GP/JD



(Release ID: 1906965) Visitor Counter : 177