પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશમાં બ્રોડગેજ રેલ નેટવર્કના 100 ટકા વીજળીકરણ પર ખુશી વ્યક્ત કરી

Posted On: 22 FEB 2023 10:12AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં બ્રોડગેજ રેલ નેટવર્કના 100 ટકા વીજળીકરણ પર ખુશી વ્યક્ત કરી હતી.

યુપીમાં બ્રોડગેજ રેલ નેટવર્કના 100 ટકા ઇલેક્ટ્રિફિકેશન વિશે રેલવે મંત્રાલયના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"ખૂબ સારું!"

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1901224) Visitor Counter : 202