પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
17 FEB 2023 10:31AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કારથી સન્માનિત પ્રતિભાશાળી યુવાનોને અભિનંદન પાઠવ્યા છે.
સંગીત નાટક અકાદમીના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કારથી નવાજવામાં આવેલ પ્રતિભાશાળી યુવાનોને અભિનંદન. તેમના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છાઓ. તેઓ આવનારા સમયમાં ભારતીય સંસ્કૃતિ અને સંગીતને લોકપ્રિયતા આપતા રહે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1900054)
आगंतुक पटल : 264
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam