પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત બનાવવાના પ્રયાસોની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
17 FEB 2023 10:28AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓપન એકરેજ લાયસન્સિંગ નીતિ શાસન હેઠળ ઓડિશામાં મહાનદી ઓનશોર બેસિનમાં પ્રથમ સંશોધન કૂવો પુરી-1 શરૂ કરીને ઊર્જા ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ઓઈલ ઈન્ડિયા લિમિટેડના પ્રયાસોને બિરદાવ્યા છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરી દ્વારા એક ટ્વીટ શેર કરાતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"આ નોંધનીય છે અને તે ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફના અમારા પ્રયત્નોને વેગ આપે છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1900052)
आगंतुक पटल : 283
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam