પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારતીય વાયુસેનાએ ભારતના બૌધિકો, વૈજ્ઞાનિક સમુદાય અને ઉદ્યોગને સ્વનિર્ભરતા માટે તેના જોરમાં સહયોગ અને ભાગીદારી માટે આમંત્રણ આપ્યું છે
પ્રધાનમંત્રીએ તેને ભારતના તીક્ષ્ણ દિમાગ અને ગતિશીલ ઉદ્યોગસાહસિકો માટે મોટી તક ગણાવી
प्रविष्टि तिथि:
13 FEB 2023 9:15AM by PIB Ahmedabad
ભારતીય વાયુસેનાએ ભારતના બોધિકો, વૈજ્ઞાનિક સમુદાય અને ઉદ્યોગને સ્વનિર્ભરતા માટે તેના જોરમાં સહયોગ અને ભાગીદારી માટે આમંત્રણ આપ્યું છે. એરો ઈન્ડિયા 2023ની પૂર્વ સંધ્યાએ રસની અભિવ્યક્તિ માટે 31 આમંત્રણો મોકલવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેને ભારતના તીક્ષ્ણ દિમાગ અને ગતિશીલ ઉદ્યોગસાહસિકો માટે આત્મનિર્ભરતા તરફના મિશનમાં મહત્વપૂર્ણ ભાગીદાર બનવાની એક મોટી તક ગણાવી છે. ભારતીય વાયુસેનાના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"ભારતના તીક્ષ્ણ દિમાગ અને ગતિશીલ ઉદ્યોગસાહસિકો માટે આત્મનિર્ભરતા તરફના મિશનમાં મહત્વપૂર્ણ ભાગીદાર બનવાની અને તે પણ સંરક્ષણ ક્ષેત્રમાં, જેણે આપણા રાષ્ટ્રને હંમેશા ગૌરવ અપાવ્યું છે તે માટે એક મહાન તક."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1898623)
आगंतुक पटल : 262
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam