પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી

प्रविष्टि तिथि: 11 FEB 2023 10:12AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

હું પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. રાષ્ટ્રીય પ્રગતિ અને ગરીબોની સેવા માટેના તેમના પ્રયાસોને આપણે ક્યારેય ભૂલીશું નહીં. તેમના વિઝનથી પ્રેરિત થઈને, અમે વિકાસના ફળો હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને દલિત લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યા છીએ.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1898218) आगंतुक पटल : 255
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam