પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ડુંગટી ગામના લોકોને -30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ નળનું પાણી મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 11 FEB 2023 9:52AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વી લદ્દાખમાં ડેમજોક પાસેના ડુંગટી ગામના લોકોને -30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ નળનું પાણી મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

એમપી, જામ્યાંગ ત્સેરિંગ નામગ્યાલના ટ્વીટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

ડુંગટીના લોકોને અભિનંદન! અમે હર ઘર જલ પ્રદાન કરવાના સંકલ્પને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1898210) Visitor Counter : 170