પ્રધાનમંત્રીનું કાર્યાલય

9મા ધોરણની વિદ્યાર્થિની ઇશિતા દ્વારા PPC પર કરાયેલા પેઇન્ટિંગની પ્રધાનમંત્રી શ્રીએ પ્રશંસા કરી

Posted On: 08 JAN 2023 5:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરિક્ષા પર ચર્ચા 2023 પર કેન્દ્રીય વિદ્યાલય, અંબાલા કેન્ટની ધોરણ 9ની વિદ્યાર્થીની સુશ્રી ઈશિતા દ્વારા બનાવેલ ચિત્રને બિરદાવ્યું છે.

પ્રધાનમંત્રી શ્રી કેવી સંગઠનના ટ્વીટના જવાબમાં ટ્વીટ કર્યું:

"बहुत खूब! चित्रों के माध्यम से परीक्षा के समय विद्यार्थियों की दिनचर्या की बेहतरीन प्रस्तुति।"

YP/GP/JD



(Release ID: 1889593) Visitor Counter : 181