પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ મુખ્ય ક્ષેત્રોમાં વિકાસ કાર્યો માટે નાગાલેન્ડના લોકોને અભિનંદન આપ્યા

પોસ્ટેડ ઓન: 07 JAN 2023 3:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગાલેન્ડના લોકોને વિકાસ કાર્યો માટે અભિનંદન આપ્યા છે જેમાં કનેક્ટિવિટી, શિક્ષણ, પ્રવાસન અને ઉર્જા જેવા મુખ્ય ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે.

નાગાલેન્ડના મુખ્યમંત્રી શ્રી નેફિયુ રિયો દ્વારા કરવામાં આવેલા ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

"નાગાલેન્ડની મારી બહેનો અને ભાઈઓને વિકાસ કાર્યો માટે અભિનંદન, જેમાં કનેક્ટિવિટી, શિક્ષણ, પર્યટન અને ઊર્જા જેવા મુખ્ય ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. NDA સરકાર નાગાલેન્ડના ગતિશીલ લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે."

YP/GP/JD


(રીલીઝ આઈડી: 1889410) મુલાકાતી સંખ્યા : 248