પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાણી વેલુ નાચિયારને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી
प्रविष्टि तिथि:
03 JAN 2023 11:52AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાણી વેલુ નાચિયારને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"હિંમતવાન રાણી વેલુ નાચિયારને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ. તેઓ તેમના લોકો માટે ન્યાય સુનિશ્ચિત કરવામાં મોખરે હતાં. તેમણે સંસ્થાનવાદનો ઉગ્ર વિરોધ કર્યો અને સમાજના કલ્યાણ માટે પણ કામ કર્યું. તેમની બહાદુરી આવનારી પેઢીઓને પ્રેરિત કરતી રહેશે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1888249)
आगंतुक पटल : 259
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam