પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ સિક્કિમમાં માર્ગ દુર્ઘટનાને કારણે સૈન્યના જવાનોના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
23 DEC 2022 5:18PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિક્કિમમાં એક માર્ગ દુર્ઘટનામાં સેનાના જવાનોના જીવ ગુમાવવા બદલ શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ માર્ગ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"સિક્કિમમાં માર્ગ દુર્ઘટનાને કારણે આપણા બહાદુર સૈન્યના જવાનોના જીવ ગુમાવવાથી દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય: PM @narendramodi"
YP/GP/JD
(रिलीज़ आईडी: 1886120)
आगंतुक पटल : 203
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam