પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ અભિનેતા વિક્રમ ગોખલેના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 26 NOV 2022 6:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અભિનેતા વિક્રમ ગોખલેના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

શ્રી મોદીએ ટ્વીટ કર્યું:

વિક્રમ ગોખલેજી સર્જનાત્મક અને બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા હતા. તેમની લાંબી અભિનય કારકિર્દીમાં તેમને ઘણી રસપ્રદ ભૂમિકાઓ માટે યાદ કરવામાં આવશે. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

YP/GP/JD


(रिलीज़ आईडी: 1879214) आगंतुक पटल : 221
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam