પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ તેલુગુ અભિનેતા, ચિરંજીવીને ગોવામાં 53મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયામાં ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઑફ ધ યરથી નવાજવામાં આવ્યા એ માટે અભિનંદન પાઠવ્યા

Posted On: 21 NOV 2022 2:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેલુગુ અભિનેતા, ચિરંજીવીને ગોવામાં 53મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયામાં ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઑફ ધ યરથી નવાજવામાં આવ્યા એ બદલ અભિનંદન પાઠવ્યા છે.

માહિતી અને પ્રસારણ અને યુવા બાબતો અને રમતગમત માટેના કેન્દ્રીય પ્રધાન, શ્રી અનુરાગ ઠાકુરના ટ્વીટનો જવાબ આપતા, પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

"ચિરંજીવી ગરુ નોંધપાત્ર છે. તેમના સમૃદ્ધ કાર્ય, વિવિધ ભૂમિકાઓ અને અદ્ભુત પ્રકૃતિએ તેમને પેઢીઓથી ફિલ્મ પ્રેમીઓમાં પ્રિય કર્યા છે. @IFFIGoa ખાતે ભારતીય ફિલ્મ પર્સનાલિટી ઑફ ધ યરથી નવાજવામાં આવ્યા એ બદલ તેમને અભિનંદન.

@KChiruTweets"

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1877687) Visitor Counter : 170