પ્રધાનમંત્રીનું કાર્યાલય

પીએમએ ઉત્તરપૂર્વમાં રેલ કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અંગે પ્રશંસા કરી

Posted On: 14 OCT 2022 10:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે ગુવાહાટીથી મેંદીપથર - ગુવાહાટી - શોખુવી સ્પેશિયલને ફ્લેગ ઓફ કરાવશે તેના માટે ખુશી વ્યક્ત કરી છે..
ભારતીય રેલ્વેના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:
“છેલ્લા 8 વર્ષોમાં ઉત્તરપૂર્વમાં કનેક્ટિવિટી વધુ ગાઢ બનાવવાના સતત પ્રયાસો જોવા મળ્યા છે. આ ખાસ કરીને પ્રદેશના યુવાનોને મદદ કરશે.”
YP/GP/JD



(Release ID: 1867918) Visitor Counter : 129