પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ મૈસુર દશરાની ઉજવણીની ઝલક શેર કરી
प्रविष्टि तिथि:
06 OCT 2022 3:13PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મૈસુર દશેરાની ઉજવણીની ઝલક શેર કરી છે અને તેમની સંસ્કૃતિ અને વારસાને સુંદર રીતે સાચવવા માટે મૈસૂરના લોકોની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીએ 2022 યોગ દિવસ નિમિત્તે સૌથી તાજેતરની તેમની મૈસુરની મુલાકાતની યાદગાર યાદોને યાદ કરી.
એક નાગરિક દ્વારા કરાયેલ ટ્વીટને ટાંકીને, પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
“મૈસુર દશેરા જોવાલાયક છે. હું મૈસુરના લોકોને તેમની સંસ્કૃતિ અને વારસાને આટલી સુંદર રીતે સાચવવા બદલ પ્રશંસા કરું છું. મારી મૈસુરની મુલાકાતોની મને ખૂબ જ યાદો છે, જે સૌથી તાજેતરની 2022 યોગ દિવસ દરમિયાનની છે.”
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1865578)
आगंतुक पटल : 204
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam