પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને તેમની જયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી

Posted On: 02 OCT 2022 10:04AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને તેમની જયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી. તેમના આદર્શો વૈશ્વિક સ્તરે પ્રતિબિંબિત થાય છે અને તેમના વિચારોએ લાખો લોકોને શક્તિ પ્રદાન કરી છે. #ગાંધીજયંતી"

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1864343) Visitor Counter : 145