પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા માટે ગયા

Posted On: 30 SEP 2022 8:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના 51 શક્તિપીઠો પૈકીના એક અંબાજી મંદિરમાં જઈને દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.

અગાઉ અંબાજી ખાતે વિવિધ વિકાસ યોજનાઓને સમર્પિત કરવાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ નવરાત્રિના શુભ સમયગાળા દરમિયાન અંબાજીમાં આવવાની તક મળવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રી શ્રી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે.

YP/GP/JD



(Release ID: 1863956) Visitor Counter : 166