પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શિકાગો ખાતે સ્વામી વિવેકાનંદના 1893ના ઉત્કૃષ્ટ ભાષણને યાદ કર્યું

प्रविष्टि तिथि: 11 SEP 2022 10:26AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિકાગો ખાતે સ્વામી વિવેકાનંદના 1893ના ઉત્કૃષ્ટ ભાષણને યાદ કર્યું છે. શ્રી મોદીએ કહ્યું છે કે 1893માં આ દિવસે જ તેમણે શિકાગોમાં તેમનું સૌથી ઉત્કૃષ્ટ ભાષણ આપ્યું હતું. તેમના સંબોધનથી વિશ્વને ભારતની સંસ્કૃતિ અને નૈતિકતાની ઝલક મળી.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:

"11મી સપ્ટેમ્બરનો સ્વામી વિવેકાનંદ સાથે વિશેષ સંબંધ છે. 1893માં આ દિવસે તેમણે શિકાગોમાં તેમનું સૌથી ઉત્કૃષ્ટ ભાષણ આપ્યું હતું. તેમના સંબોધનમાં વિશ્વને ભારતની સંસ્કૃતિ અને નૈતિકતાની ઝલક મળી હતી."

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1858414) आगंतुक पटल : 296
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , Kannada , Assamese , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Odia , Telugu , Malayalam