પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લોકોને ઓણમની શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
08 SEP 2022 9:08AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને, ખાસ કરીને કેરળના લોકોને અને વિશ્વભરમાં ફેલાયેલા મલયાલી સમુદાયને ઓણમના અવસર પર શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"દરેક વ્યક્તિને, ખાસ કરીને કેરળ અને વિશ્વભરમાં ફેલાયેલા મલયાલી સમુદાયના લોકોને ઓણમની શુભેચ્છાઓ. આ તહેવાર કુદરત માતાની મહત્વપૂર્ણ ભૂમિકા અને આપણા મહેનતુ ખેડૂતોના મહત્વને પુનઃપુષ્ટ કરે છે. ઓણમ આપણા સમાજમાં સંવાદિતાની ભાવનાને આગળ વધારશે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1857715)
મુલાકાતી સંખ્યા : 172
આ રીલીઝ વાંચો:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam