પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ લોકોને ઓણમની શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 08 SEP 2022 9:08AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને, ખાસ કરીને કેરળના લોકોને અને વિશ્વભરમાં ફેલાયેલા મલયાલી સમુદાયને ઓણમના અવસર પર શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"દરેક વ્યક્તિને, ખાસ કરીને કેરળ અને વિશ્વભરમાં ફેલાયેલા મલયાલી સમુદાયના લોકોને ઓણમની શુભેચ્છાઓ. આ તહેવાર કુદરત માતાની મહત્વપૂર્ણ ભૂમિકા અને આપણા મહેનતુ ખેડૂતોના મહત્વને પુનઃપુષ્ટ કરે છે. ઓણમ આપણા સમાજમાં સંવાદિતાની ભાવનાને આગળ વધારશે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1857715) મુલાકાતી સંખ્યા : 172