પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ કન્નડ ગાયક શિવમોગ્ગા સુબ્બન્નાના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 12 AUG 2022 2:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા કન્નડ ગાયક શિવમોગ્ગા સુબ્બન્નાના નિધન બાદ શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

“અસાધારણ શિવમોગ્ગા સુબન્ના એ કન્નડ ગીતો અને સંગીતને પ્રેમ કરનારાઓ માટે ઘરેલું નામ હતું. તેમની કૃતિઓ વખણાય છે અને તેથી જ કન્નડ કવિતાના રત્નોને વર્તમાન પેઢી સાથે જોડવાના તેમના પ્રયાસો રહ્યા. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ"

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

SD/GP/JD


(रिलीज़ आईडी: 1851197) आगंतुक पटल : 212
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , English , Urdu , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam