પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રપતિ કોવિંદની ટિપ્પણી રાષ્ટ્રીય પ્રગતિ પ્રત્યેના તેમના જુસ્સાને દર્શાવે છે: પ્રધાનમંત્રી

प्रविष्टि तिथि: 24 JUL 2022 9:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદ દ્વારા પદ છોડવાની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને પ્રેરણાદાયી સંબોધન "તે ભાવનાને પ્રતિબિંબિત કરે છે જે સાથે તેમણે આપણા રાષ્ટ્રપતિ તરીકે રાષ્ટ્રની સેવા કરી."

એક ટ્વીટમાં પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું:

"રાષ્ટ્રપતિ કોવિંદનું પ્રેરણાદાયી સંબોધન. તેમની ટિપ્પણી રાષ્ટ્રીય પ્રગતિ પ્રત્યેનો તેમની જુસ્સો દર્શાવે છે અને તે ભાવનાને પ્રતિબિંબિત કરે છે કે જે સાથે તેમણે રાષ્ટ્રપતિ તરીકે રાષ્ટ્રની સેવા કરી."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1844481) आगंतुक पटल : 222
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam