પ્રધાનમંત્રીનું કાર્યાલય

પીએમએ જાણીતા ગાયક શ્રી ભૂપિન્દર સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 18 JUL 2022 11:35PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા ગાયક શ્રી ભૂપિન્દર સિંહના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"દશકાઓ સુધી યાદગાર ગીતો આપનાર શ્રી ભૂપિન્દર સિંહજીના નિધનથી દુઃખી છું. તેમની કૃતિઓ અનેક લોકોના દિલમાં છવાઈ ગઈ છે. આ દુઃખદ ઘડીમાં, મારા વિચારો તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1842554) Visitor Counter : 150