પ્રધાનમંત્રીનું કાર્યાલય

દિલ્હીના અલીપુરમાં થયેલી દુર્ઘટનાથી પ્રધાનમંત્રી શ્રી વ્યથિત

Posted On: 15 JUL 2022 4:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના અલીપુરમાં દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

"દિલ્હીના અલીપુરમાં થયેલી દુર્ઘટનાથી વ્યથિત. મારા વિચારો તે લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ જલ્દીથી સાજા થાય: PM"

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1841778) Visitor Counter : 166