પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ મન કી બાત માટે વિચારો આમંત્રિત કર્યા
પોસ્ટેડ ઓન:
15 JUL 2022 9:29AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 31મી જુલાઈ 2022ના રોજ સવારે 11 વાગ્યે પ્રસારિત થનારા મન કી બાતના આગામી એપિસોડ માટેના વિચારો અને સૂચનો શેર કરવા લોકોને આમંત્રણ આપ્યું છે. MyGov, નમો એપ પર વિચારો શેર કરી શકાય છે અથવા મેસેજ રેકોર્ડ કરવા માટે 1800-11-7800 નંબર ડાયલ કરી શકાય છે.
MyGov આમંત્રણને શેર કરીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"શું તમારી પાસે આ મહિનાના #MannKiBaat માટે ઇનપુટ છે, જે 31મીએ યોજાશે? હું તેમને સાંભળવા માટે આતુર છું...તેને MyGov અથવા NaMo એપ પર શેર કરો. 1800-11-7800 ડાયલ કરીને તમારો સંદેશ રેકોર્ડ કરો.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1841645)
મુલાકાતી સંખ્યા : 289
આ રીલીઝ વાંચો:
Bengali
,
Assamese
,
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam