પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી

Posted On: 06 JUL 2022 10:02AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના યોગદાનને યાદ કર્યું છે અને તેમની જયંતી પર તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ. તેઓ વ્યાપકપણે આદરણીય છે.

 

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1839457) Visitor Counter : 167