પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ દરેકને ખાસ કરીને કાશ્મીરી પંડિત બહેનો અને ભાઈઓને જ્યેષ્ઠા અષ્ટમીની શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 08 JUN 2022 1:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામને, ખાસ કરીને કાશ્મીરી પંડિત બહેનો અને ભાઈઓને જ્યેષ્ઠા અષ્ટમીના શુભ અવસર પર શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"દરેકને, ખાસ કરીને કાશ્મીરી પંડિત બહેનો અને ભાઈઓને જ્યેષ્ઠા અષ્ટમીની મારી શુભકામનાઓ. અમે દરેકની સુખાકારી અને સમૃદ્ધિ માટે માતા ખીર ભવાનીને પ્રાર્થના કરીએ છીએ."

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1832448) आगंतुक पटल : 165
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam