પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશ સરકારની મંત્રી પરિષદ સાથે વાતચીત કરી
Posted On:
17 MAY 2022 8:56AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ સરકારની મંત્રી પરિષદ સાથે વાતચીત કરી છે. તેઓએ નાગરિકો માટે સુશાસન અને ‘ઇઝ ઓફ લિવિંગ’ને આગળ વધારવા સંબંધિત વિષયોની વિશાળ શ્રેણી પર ચર્ચા કરી.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"ઉત્તર પ્રદેશ સરકારની મંત્રી પરિષદ સાથે વ્યાપક વાર્તાલાપ થયો. અમે નાગરિકો માટે સુશાસન અને 'ઇઝ ઑફ લિવિંગ'ને આગળ વધારવા સંબંધિત વિષયોની વિશાળ શ્રેણી પર ચર્ચા કરી."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1825918)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam