પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગોપાલ કૃષ્ણ ગોખલેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી

Posted On: 09 MAY 2022 8:57AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન ગોપાલ કૃષ્ણ ગોખલેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"મહાન ગોપાલ કૃષ્ણ ગોખલેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. લોકશાહી સિદ્ધાંતો અને સામાજિક સશક્તિકરણ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા આપણને સતત પ્રેરિત કરે છે."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1823766) Visitor Counter : 175