પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારતના ગામડાઓમાં અમારા સુશાસનના પ્રયાસોના મૂળમાં લોકોના કલ્યાણ માટે ટેકનોલોજીની શક્તિનો લાભ લેવાનો છેઃ પ્રધાનમંત્રી
પોસ્ટેડ ઓન:
24 APR 2022 11:03AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતના ગામડાઓમાં અમારા સુશાસનના પ્રયાસોના મૂળમાં લોકોના કલ્યાણ માટે ટેક્નોલોજીની શક્તિનો લાભ લેવાનો છે. આ માટે શ્રી મોદીએ SVAMITVA યોજનાનું ઉદાહરણ આપ્યું છે જેના સારા પરિણામો મળ્યા છે.
MyGovIndia દ્વારા ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રી કહ્યું;
"ભારતના ગામડાઓમાં અમારા સુશાસનના પ્રયાસોના મૂળમાં લોકોના કલ્યાણ માટે ટેક્નોલોજીની શક્તિનો લાભ લેવાનો છે. આનું ઉદાહરણ SVAMITVA યોજના છે જેણે ઉત્તમ પરિણામો આપ્યા છે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1819489)
મુલાકાતી સંખ્યા : 295
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam