પ્રધાનમંત્રીનું કાર્યાલય
પરીક્ષા પે ચર્ચા એ પરીક્ષાઓ અને જીવનને લગતા ઘણા મુદ્દાઓ માટે એક જીવંત મંચ છે: પ્રધાનમંત્રી
Posted On:
16 APR 2022 6:43PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માહિતી આપી છે કે પરિક્ષા પે ચર્ચાની તમામ વાતચીતમાંથી આંતરદૃષ્ટિ નમો એપના નવીન રીતે ક્યુરેટેડ વિભાગમાં મળી શકે છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
"મને અમારા ગતિશીલ #ExamWarriors સાથે વાર્તાલાપ કરવામાં આનંદ આવે છે.
પરીક્ષા પે ચર્ચા એ પરીક્ષાઓ અને જીવનને લગતા ઘણા મુદ્દાઓ માટે એક જીવંત મંચ છે.
આ તમામ વાતચીતમાંથી આંતરદૃષ્ટિ નમો એપ પરના આ નવીન રીતે ક્યુરેટેડ વિભાગમાં મળી શકે છે."
SD/GP/JD
(Release ID: 1817359)
Visitor Counter : 232
Read this release in:
Kannada
,
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam