પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગુડ ફ્રાઈડે પર ઈશુ ખ્રિસ્તના શૌર્ય અને બલિદાનને યાદ કર્યા
Posted On:
15 APR 2022 9:08AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ ગુડ ફ્રાઈડે પર ઈશુ ખ્રિસ્તના શૌર્ય અને બલિદાનને યાદ કર્યા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ઈસુ ખ્રિસ્તના સેવા અને ભાઈચારાના આદર્શો ઘણા લોકો માટે માર્ગદર્શક પ્રકાશ છે.
ગુડ ફ્રાઈડેના અવસર પર પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“આજે ગુડ ફ્રાઈડે પર આપણે ઈસુ ખ્રિસ્તના શૌર્ય અને બલિદાનને યાદ કરીએ છીએ. સેવા અને ભાઈચારાના તેમના આદર્શો ઘણા લોકો માટે માર્ગદર્શક પ્રકાશ છે.”
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1816962)
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam