પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 1919માં આ દિવસે જલિયાંવાલા બાગમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી
Posted On:
13 APR 2022 10:22AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1919માં આ દિવસે જલિયાંવાલા બાગમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ જલિયાંવાલા બાગ સ્મારકના નવીનીકરણ કરાયેલા સંકુલના ઉદ્ઘાટન સમયે તેમનું ગયા વર્ષનું ભાષણ પણ શેર કર્યું હતું.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"1919માં આ દિવસે જલિયાંવાલા બાગમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ. તેમની અપ્રતિમ હિંમત અને બલિદાન આવનારી પેઢીઓને પ્રેરિત કરતા રહેશે. ગયા વર્ષે જલિયાંવાલા બાગ સ્મારકના નવીનીકરણ કરાયેલા સંકુલના ઉદ્ઘાટન સમયે મારું ભાષણ શેર કરું છું. https://t.co. /zjqdqoD0q2"
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1816236)
Visitor Counter : 278
Read this release in:
Tamil
,
Kannada
,
Assamese
,
Bengali
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Telugu
,
Malayalam