પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગયા મહિનાના મન કી બાત એપિસોડના રસપ્રદ પાસાઓ દર્શાવતી પુસ્તિકા શેર કરી

પોસ્ટેડ ઓન: 25 MAR 2022 12:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગયા મહિનાના #MannKiBaat એપિસોડના રસપ્રદ પાસાઓ દર્શાવતી પુસ્તિકા શેર કરી છે. આ પુસ્તિકામાં ગયા મહિનાના મન કી બાત એપિસોડમાં દર્શાવવામાં આવેલા લોકોના ઇન્ટરવ્યુ છે. પીએમે એ પણ માહિતી આપી હતી કે આ મહિનાનો મન કી બાત કાર્યક્રમ 27મી માર્ચ 2022ના રોજ સવારે 11 વાગ્યે શેડ્યૂલ કરવામાં આવ્યો છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"અહીં એક સંક્ષિપ્ત પુસ્તિકા છે જે છેલ્લા મહિનાના #MannKiBaat એપિસોડના રસપ્રદ પાસાઓ દર્શાવે છે જેમાં દર્શાવવામાં આવેલા કેટલાક લોકો સાથેના ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે.

27મીએ સવારે 11 વાગ્યે તમારા આ મહિનાના કાર્યક્રમમાં જોડાવાની રાહ જોઈ રહ્યા છીએ." http://davp.nic.in/ebook/mib/mannkibaat/index.html

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1809530) મુલાકાતી સંખ્યા : 233