પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી ભગવંત માનને પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 16 MAR 2022 2:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ભગવંત માનને પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "શ્રી @BhagwantMann જીને પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન. પંજાબના વિકાસ અને રાજ્યના લોકોના કલ્યાણ માટે સાથે મળીને કામ કરીશું."

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1806534) Visitor Counter : 190