પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જાણીતા ગાંધીવાદી શકુંતલા ચૌધરીના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
21 FEB 2022 9:23AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા ગાંધીવાદી શકુંતલા ચૌધરીજીના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"શકુંતલા ચૌધરીજીને ગાંધીવાદી મૂલ્યોને પ્રોત્સાહન આપવાના તેમના જીવનભરના પ્રયાસો માટે યાદ કરવામાં આવશે. સરનિયા આશ્રમમાં તેમના ઉમદા કાર્યથી ઘણા લોકોના જીવન પર સકારાત્મક અસર પડી. તેમના નિધનથી દુઃખ થયું. મારા વિચારો તેમના પરિવાર અને અસંખ્ય પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1799977)
आगंतुक पटल : 252
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam