પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જાણીતા ગાંધીવાદી શકુંતલા ચૌધરીના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 21 FEB 2022 9:23AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા ગાંધીવાદી શકુંતલા ચૌધરીજીના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"શકુંતલા ચૌધરીજીને ગાંધીવાદી મૂલ્યોને પ્રોત્સાહન આપવાના તેમના જીવનભરના પ્રયાસો માટે યાદ કરવામાં આવશે. સરનિયા આશ્રમમાં તેમના ઉમદા કાર્યથી ઘણા લોકોના જીવન પર સકારાત્મક અસર પડી. તેમના નિધનથી દુઃખ થયું. મારા વિચારો તેમના પરિવાર અને અસંખ્ય પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1799977) Visitor Counter : 188