પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ PSLV C52 મિશનના સફળ પ્રક્ષેપણ પર ભારતીય અવકાશ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા

Posted On: 14 FEB 2022 10:39AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ PSLV C52 મિશનના સફળ પ્રક્ષેપણ પર ભારતીય અવકાશ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"પીએસએલવી C52 મિશનના સફળ પ્રક્ષેપણ પર અમારા અવકાશ વૈજ્ઞાનિકોને અભિનંદન. EOS-04 ઉપગ્રહ કૃષિ, વનસંવર્ધન અને વૃક્ષારોપણ, જમીનની ભેજ અને જળવિજ્ઞાન તેમજ ફ્લડ મેપિંગ માટે તમામ હવામાન પરિસ્થિતિઓ હેઠળ હાઈ રિઝોલ્યુશનની છબીઓ પ્રદાન કરશે."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1798201) Visitor Counter : 216