પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અરુણાચલ પ્રદેશમાં હિમસ્ખલનને કારણે ભારતીય સૈન્યના જવાનોના નિધન અંગે શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
08 FEB 2022 8:55PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશમાં હિમસ્ખલનને કારણે ભારતીય સૈન્યના જવાનોના નિધન બદલ ઊંડો શોક અને દુ:ખ વ્યક્ત કર્યું છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, ''અરુણાચલ પ્રદેશમાં હિમસ્ખલનને કારણે ભારતીય સેનાના જવાનોના નિધનથી દુઃખી છું. અમે આપણા રાષ્ટ્ર માટે તેમની અનુકરણીય સેવાને ક્યારેય ભૂલીશું નહીં. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના."
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
(રીલીઝ આઈડી: 1796666)
મુલાકાતી સંખ્યા : 232
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam