પ્રધાનમંત્રીનું કાર્યાલય
30મી જાન્યુઆરી, 2022ના રોજ સવારે 11.30 વાગ્યે મન કી બાત થશે
प्रविष्टि तिथि:
23 JAN 2022 9:40AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 30મી જાન્યુઆરી, 2022ના રોજ યોજાનારી 'મન કી બાત' ગાંધીજીને તેમની પુણ્ય તિથિ પર યાદ કર્યા પછી સવારે 11:30 વાગ્યે શરૂ થશે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;
"આ મહિનાની #MannKiBaat, જે 30મી તારીખે થશે, ગાંધીજીને તેમની પુણ્ય તિથિ પર યાદ કર્યા પછી સવારે 11:30 વાગ્યે શરૂ થશે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1791937)
आगंतुक पटल : 282
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Bengali
,
English
,
Urdu
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam