પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારત રત્ન એમજીઆરને તેમની જન્મજયંતી પર યાદ કર્યા
Posted On:
17 JAN 2022 9:46AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત રત્ન એમજીઆરને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"ભારત રત્ન એમજીઆરને તેમની જન્મજયંતી પર યાદ કરીએ. તેઓ એક અસરકારક પ્રશાસક તરીકે વ્યાપકપણે વખણાયા છે જેમણે સામાજિક ન્યાય અને સશક્તિકરણને સર્વોચ્ચ અગ્રતા આપી હતી. તેમની યોજનાઓએ ગરીબોના જીવનમાં સકારાત્મક પરિવર્તન કર્યા હતા. તેમની સિનેમેટિક પ્રતિભા પણ વ્યાપકપણે વખણાઈ હતી."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1790431)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam