પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આંધ્ર પ્રદેશના લોકોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી
Posted On:
01 NOV 2021 9:28AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના સ્થાપના દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "રાજ્યના સ્થાપના દિવસ પર આંધ્ર પ્રદેશની મારી બહેનો અને ભાઈઓને શુભેચ્છાઓ. આંધ્રપ્રદેશના લોકો તેમની કુશળતા, નિશ્ચય અને મક્કમતા માટે જાણીતા છે. તેથી જ તેઓ ઘણા ક્ષેત્રોમાં સફળ છે.
આંધ્ર પ્રદેશના લોકો હંમેશા ખુશ, સ્વસ્થ અને સફળ રહે.
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1768355)
Visitor Counter : 234
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam