પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કેરળ પીરાવી દિવસ પર કેરળના લોકોને શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
01 NOV 2021 9:30AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળ પીરાવી દિવસ પર કેરળના લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "કેરળના લોકોને કેરળ પીરાવી દિવસની શુભેચ્છાઓ. કેરળ તેના મનોહર વાતાવરણ અને તેના લોકોના ઉદ્યમી સ્વભાવ માટે વ્યાપકપણે પ્રશંસનીય છે. કેરળના લોકો તેમના વિવિધ પ્રયાસોમાં સફળ થાય."
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1768320)
મુલાકાતી સંખ્યા : 229
આ રીલીઝ વાંચો:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada