પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કોન્ગ્રિગેશન ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ઇસ્કોન)ના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી
પોસ્ટેડ ઓન:
30 OCT 2021 12:04AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોન્ગ્રિગેશન ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ઇસ્કોન)ના પ્રતિનિધિઓ સહિત વિવિધ સંસ્થાઓના સમુદાયના સભ્યો સાથે મુલાકાત કરી અને વાતચીત કરી.
પ્રધાનમંત્રીએ ઈટલીમાં ભગવદ ગીતાના સંદેશનો ફેલાવો સહિત અનેક સામાજિક પ્રવૃત્તિઓમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.
SD/GP/BT
(રીલીઝ આઈડી: 1767837)
મુલાકાતી સંખ્યા : 353
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam