પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આર કે લક્ષ્મણને તેમની 100મી જન્મજયંતી પર યાદ કર્યા
प्रविष्टि तिथि:
24 OCT 2021 10:30AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાર્ટૂનિસ્ટ આર કે લક્ષ્મણને તેમની 100મી જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ 2018 માં "ટાઇમલેસ લક્ષ્મણ" પુસ્તકનું વિમોચન કર્યું ત્યારે તેમણે આપેલું ભાષણ શેર કર્યું હતું.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"તેમની 100 મી જન્મજયંતી પર, બહુમુખી આર.કે. લક્ષ્મણને યાદ કરી રહ્યો છું. તેમના કાર્ટૂન્સ દ્વારા, તેમણે સમયની સામાજિક-રાજકીય વાસ્તવિકતાઓ સુંદર રીતે વ્યક્ત કરી હતી. 2018નું એ ભાષણ શેર કરી રહ્યો છું, જ્યારે મેં 'ટાઈમલેસ લક્ષ્મણ' પુસ્તકનું વિમોચન કર્યુ હતું. Https:/ /t.co/S0srPeZ4hL "
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1766074)
आगंतुक पटल : 293
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam