પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પુરૈચ્ચી તલૈવર ડૉ.એમ.જી. રામચંદ્રન સેન્ટ્રલ રેલવે સ્ટેશન સંપૂર્ણપણે સૌર ઉર્જાથી સંચાલિત થવાથી ખુશી વ્યક્ત કરી

Posted On: 25 SEP 2021 6:48AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુરૈચ્ચી તલૈવર ડૉ.એમ.જી. રામચંદ્રન સેન્ટ્રલ રેલવે સ્ટેશન સંપૂર્ણપણે સૌર ઉર્જાથી સંચાલિત થવાથી ખુશી વ્યક્ત કરી.

રેલવે, સંદેશાવ્યવહાર અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવને જવાબ આપતા ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

“તે જોઈને આનંદ થયો કે જ્યારે પણ સૌર ઉર્જાની વાત આવશે, ત્યારે પુરૈચ્ચી તલૈવર ડૉ.એમ.જી. રામચંદ્રન સેન્ટ્રલ રેલવે સ્ટેશન ત્યારે આપણને માર્ગ બતાવશે.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1757965) Visitor Counter : 240