સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
18 SEP 2021 10:34AM by PIB Ahmedabad
ભારતે છેલ્લા 24 કલાકમાં 2.5 કરોડ ડોઝ સાથે સૌથી વધુ એક દિવસમાં રસીકરણ કરાવ્યું
સક્રિય કેસ કુલ કેસનાં 1.02% થયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,40,639 થયું
સાજા થવાનો દર હાલમાં 97.65% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 35,662 નવા કેસ નોંધાયા
દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,26,32,222 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં 33,798 દર્દીઓ સાજા થયા
સાપ્તાહિક પોઝિટિવીટી 2.02% છે, જે છેલ્લા 85 દિવસથી 3%થી ઓછો છે
દૈનિક પોઝિટિવીટી દર 2.46% પહોંચ્યો, છેલ્લા 19 દિવસથી 3%થી ઓછો છે
કુલ 55.07 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/BT
(Release ID: 1755990)
Visitor Counter : 206
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam