સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 18 SEP 2021 10:34AM by PIB Ahmedabad

ભારતે છેલ્લા 24 કલાકમાં 2.5 કરોડ ડોઝ સાથે સૌથી વધુ એક દિવસમાં રસીકરણ કરાવ્યું

સક્રિય કેસ કુલ કેસનાં 1.02% થયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,40,639 થયું

સાજા થવાનો દર હાલમાં 97.65% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 35,662 નવા કેસ નોંધાયા

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,26,32,222 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં 33,798 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી 2.02% છે, જે છેલ્લા 85 દિવસથી 3%થી ઓછો છે

દૈનિક પોઝિટિવીટી દર 2.46% પહોંચ્યો, છેલ્લા 19 દિવસથી 3%થી ઓછો છે

કુલ 55.07 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT


(Release ID: 1755990)