પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પૂર્વ સાંસદ અને પત્રકાર શ્રી ચંદન મિત્રાના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

Posted On: 02 SEP 2021 9:32AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના પૂર્વ સાંસદ અને પત્રકાર શ્રી ચંદન મિત્રાજીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની બુદ્ધિ અને આંતરદૃષ્ટિ માટે તેમને યાદ કરવામાં આવશે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"શ્રી ચંદન મિત્રાજીને તેમની બુદ્ધિ અને આંતરદૃષ્ટિ માટે યાદ કરવામાં આવશે. તેમણે મીડિયા અને રાજનીતિની દુનિયામાં પોતાની ઓળખ બનાવી હતી. તેમના અવસાનથી દુઃખ થયું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1751315) Visitor Counter : 231