સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 29 AUG 2021 9:24AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 73.8 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 63.09 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 45,083 નવા કેસ નોંધાયા

સક્રિય કેસ કુલ કેસનાં 1.13% થયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,68,558 થયું

સાજા થવાનો દર હાલમાં 97.53% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 31,374 દર્દીઓ સાજા થયા, કુલ 3,18,88,642 દર્દીઓ સાજા થયા  

સાપ્તાહિક પોઝિટિવીટી 2.28% છે, જે છેલ્લા 65 દિવસથી 3%થી ઓછો છે

દૈનિક પોઝિટિવીટી દર 2.57% પહોંચ્યો, જે છેલ્લા 34 દિવસથી 3%થી ઓછો છે

કુલ 51.86 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1750139) Visitor Counter : 177