સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
26 AUG 2021 9:11AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 60.38 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 46,164 નવા કેસ નોંધાયા
સક્રિય કેસ કુલ કેસનાં 1.03% થયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,33,725 થયું
સાજા થવાનો દર હાલમાં 97.63% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 34,159 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,17,88,440 દર્દીઓ સાજા થયા
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 62 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.02% છે
દૈનિક પોઝિટિવીટી દર 2.58% પહોંચ્યો, જે છેલ્લા 31 દિવસથી 3%થી ઓછો છે
પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 51.31 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1749131)
Visitor Counter : 222
Read this release in:
Urdu
,
English
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam
,
Malayalam