સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 26 AUG 2021 9:11AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 60.38 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 46,164 નવા કેસ નોંધાયા

સક્રિય કેસ કુલ કેસનાં 1.03% થયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,33,725 થયું

સાજા થવાનો દર હાલમાં 97.63% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 34,159 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,17,88,440 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 62 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.02% છે

દૈનિક પોઝિટિવીટી દર 2.58% પહોંચ્યો, જે છેલ્લા 31 દિવસથી 3%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો કુલ 51.31 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1749131) Visitor Counter : 222